રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
થેલેસિમિયા અસરગ્રસ્ત બાળકો માટે વાસણ – વાંસવા સંયુક્ત રકતદાન શિબિર શ્રી ભવાનસિંહ.કે. સોલંકી (વાંસવા) અને શ્રી છત્રસિંહ ગોહિલ (વાસણ) ડાહ્યાભાઈ ડાભી (વાસણ) નાં આયોજન દ્વારા અને વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટસિંહ ગોહિલનાં માર્ગદર્શન થકી વાસણ ગામે ૩૦ બોટલો રકતદાન કરવામાં આવ્યુ, જેમાં અજમલભાઇ બારડ, હરિભાઇ જાદવ તલાટી , નવદિપસિંહ ડોડીયા , નરેશભાઇ શાહ , ભવાનસિંહ કમાભાઇ સોલંકી, અભુભાઇ સોલંકી,પચાણભાઇ સોલંકી વિગેરે હાજર રહ્યા હતા. જેઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.