કોરોના મહામારી સામે લડવા રાજકોટ ના યુવાનો ની પ્રશંસનીય પહેલ ગુજરાતના મહત્વના તિર્થ સ્થાનોમાં સેવામાં અર્પણ કરશે સેનીટાઇઝ મશીનો

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

રાજકોટ ના યુવાનો આકાશ દાવડા, મૌલેશ ઉકાણી, હિતેષ ડાંગર, જીગ્નેશ સંચાણીયા દ્વારા સેનીટાઇઝ મશીનો તૈયાર કરવામાં આવેલા છે, જે સેનીટાઇઝર લીક્વીડ સાથે ગુજરાત ના તમામ મોટા ધાર્મિક સ્થાનોમા અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે, જેનો પ્રારંભ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે ૧૦ મશીન સેવામાં આપી કરેલો હતો. આજરોજ ટ્રસ્ટ ના વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે આકાશ દાવડાએ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી ને મશીનો આપેલ હતા, આ પ્રસંગે વિશેષ સેવા બદલ તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *