અમરેલી: રાજુલામાં આવેલ વ્‍યકિતઓને હોમ કોરેન્‍ટાઈન કરાતા ચેકીંગ કરાયું.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

રાજુલા તાલુકામાં સુરત, અમદાવાદ તથા વિવિધ વિસ્‍તારોમાંથી આશરે 8 હજારથી વધુ લોકો આવેલ છે. આ તમામને મેડિકલ ચેકઅપ કરીને મોટાભાગના લોકોને હોમ કોરેન્‍ટાઈન કરેલ છે. આ તમામના ચેકીંગ કરવા માટે રાજુલા મામલતદાર ગઢીયા તેમની ટીમ સાથે રાખીને હોમ કોરેન્‍ટાઈન લોકોને સાવચેતી રાખવા સમજણ આપી રહયા છે. તેઓ આજે રાજુલાના હિંડોરણા ગામે કેટલાક લોકોને મળીને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. આમ મામલતદાર દ્વારા ગામડાઓની મુલાકાત લઈને કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહેલ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *