ગીર સોમનાથ: વેરાવળ એન.સી.સી.કેડેટ્સ દ્રારા ૧૫૦૦ માસ્કનું વિતરણ

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ૭ ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી. વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાની અંતર્ગત આવતી સ્કુલ/કોલેજોના કેડેટ્સ દ્રારા ગરીબ લોકો માટે પોતાના ઘરે ૧૫૦૦ જેટલા માસ્ક બનાવ્યા હતા. જિલ્લાભરમાં ગરીબ લોકો સુધી માસ્ક પહોંચાડવા માટે વેરાવળ એન.સી.સી.કેડેટ્સ દ્રારા કલેકટરશ્રી અજયપ્રકાશને માસ્ક અર્પણ કર્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *