અમદાવાદ જિલ્લાના મહામંત્રી માન.શ્રી. માધુભાઈ ઠાકોરના ધર્મપત્નીના અવસાન બાદ તેમની યાદમાં રક્તદાન શિબિર યોજવામાં આવી

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ


આજનો ‘થેલેસિમિયા’ ગ્રસ્ત બાળકો માટે નો ‘રક્ત દાન કેમ્પ’ પૂવઁ કેબિનેટ મંત્રી તેમજ અમદાવાદ જીલ્લા ભાજપા મહામંત્રી માન.શ્રી માધુભાઈ ઠાકોર નાં ધમઁપત્ની સ્વ.મધુબેન માધુભાઈ ઠાકોર નાં દુ:ખદ અવસાન નિમિત્તે તેમની યાદ માં તેમના પવિત્ર આત્માને અપઁણ કરવામાં આવ્યો.સન્માન મારુતિ મંદિર..ડુમાણા તા:વિરમગામ

સૌ રક્તદાતાઓ તેમજ આયોજકોના હ્રદય પુવઁક આભાર.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *