લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે NSS સ્વયં સેવક દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓની રાહત માટે “પક્ષી ભોજન ઘર” બનાવવામાં આવ્યા.

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા, અને પાણી મળી રહે તે હેતુથી NSS MPSASC સ્વયંસેવક મેહરીયા પ્રકાશ બીજલભાઈ એ સાથી મિત્ર પરમાર આશિષ ની મદદ લઈને લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પક્ષીઓ માટે “પક્ષી ભોજન ઘર” મોટી માત્રામાં બનાવીને ગામ માં વિવિધ સ્થળે લગાવ્યા જેથી ગ્રામજનો એ પણ આ કાર્ય ને બિરદાવ્યું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *