જાફરાબાદ તાલુકાના પીંછડીથી ફાચરીયા રસ્તાનું ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્રારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ સાથે ભુપત સાંખટ,અમરેલી

૭૨ લાખ રૂપિયાના ખર્ચે આવનારા દિવસોમાં આ રસ્તાનું નવિનિકરણ કરવામાં આવશે. આ તકે હિરાભાઈ સોલંકીની સાથે તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ, લોર સરપંચ અશોકભાઈ, રણજીતભાઈ કોટીલા, નવી જીકાદ્રી સરપંચ આલકુભાઈ, પીંછડી સરપંચ ભનાભાઈ, મહેશભાઈ વરૂ, ભગવાનભાઈ ચુડાસમા, હરેશભાઈ વગેરે લોકો હાજર રહેલ અને ગ્રામજનો દ્રારા આ રસ્તાના નવિનિકરણ માટે મંજુરી આપવા બદલ ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનેલ છે. ખાતમુહુર્ત ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ દ્વારા કરવામાં આવ્યું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *