આજ રોજ યાત્રા ધામ અંબાજીમાં કોરોના યોદ્ધાઓનુ પુષ્પ વર્ષા દ્વારા કરવામાં આવ્યુ સન્માન

Ambaji
રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી

યાત્રા ધામ અંબાજી મા સમસ્ત સફાઈ કર્મી ઓ નુ કરવામાં આવ્યુ સન્માન આ સન્માન અંબાજી હોટલ એસોસીયેશન અને ગ્રામ વાસીઓ તરફ થી સન્માન કરવામાં આવ્યું સાચાં કોરોના યોદ્ધા સફાઈ કર્મીઓનુ પુષ્પ વર્ષા દ્વારા સન્માન કરી ચા નાસ્તો કરાવીને યોજાયો કાર્યક્રમ.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *