ઉના : ભગવાનને શીતળતા આપવા કેસરી ચંદન તથા સુક્કા મેવાનાં વસ્ત્રોનો શણગાર કરાયો

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઉના શહેરમાં શેઠવાડામાં આવેલ પૌરાણીક ૧૦૦ વર્ષનુ જુનુ સ્વામિનારાયણ મંદિર આવેલ છે. કોઠારી સ્વામી રામદાસ સ્વામી દ્વારા વૈશાખ સુદ-૩ થી ઉનાળામાં ભગવાનને ગરમી ન લાગે તે માટે શીતલ જલ સેવા તથા ચંદનનાં વિવિધ લેપ કરી ઠંડક અપાઈ રહી છે. આજે અમાસના દિવસે લક્ષ્મીનારાયણદેવને કેસરી ચંદન ત્થા સુકા મેવા, કાજુ બદામનાં વસ્ત્રોનો શણગાર કરાયો હતો. હરીભકતોએ સોશ્યલ મીડિયા માઘ્યમથી દર્શન કરી ધન્ય બન્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *