માંગરોળ કોરોના મહામારીને લઇ પોલીસ સ્ટેશન કરાયું સેનેટાઇઝ

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળ કોરોનાં સંક્રમણને લઈ સરકારી કચેરીઓમાં વધુ પડતી માણસોની અવર જવર થતી હોવાથી માંગરોળ નગરપાલિકા ફાયર ફાઈટર વાહન દ્વારા રોજે રોજ સેનેટાઇઝ કરવામાં આવેશે. હાલ દરેક જિલ્લામાંથી આવવા જવાની છૂટછાટ ને કારણે લોકો કામ અર્થે પોલીસ સ્ટેશને આવતા હોય તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધતા જતા હોય જેથી નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના મુજબ ફાયર ફાઈટરના પાયલોટ હુસેન કાના દ્વારા સતત સરકારી કચેરીયોને સૅનેટાઇઝ કરવામાં આવી રહ્યુ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *