ડેરોલ શનિદેવ મંદિર ના મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી ના સ્વાગત હેતુ થી ભવ્ય રેલી નું આયોજન…

Gujarat Kalol Latest Madhya Gujarat

પંચમહાલ મિરર ડેસ્ક.

આવતીકાલ તા. ૨૧-૦૩-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ પરમ પુંજનીય ડેરોલ શનિદેવ મંદિર ના મહંત 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ ભગવાન શ્રી રામ ના અયોધ્યા મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં શામિલ હતા . અને ત્યાર બાદ આવતીકાલે પુંજનિય મહંત શ્રી 1008 શ્રી માંહાત્યાંગી શ્રી સેવાદાસ જી મહારાજ પરત,  શ્રી શનિદેવ ધામ ડેરોલ ખાતે પધારતા હોઈ તેઓ ના  સ્વાગત માં  રેલીનું સનાતન ધર્મ પ્રેમી ભક્તોએ રેલી નું ડેરોલ ગામ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર થી રામજી મંદિર  સુધી નું આયોજન સમય સાંજે ૪ કલાકે કરેલ છે.

શ્રી શનિદેવ ધામ ડેરોલ ના કાર્યકર્તા ઓ દ્વારાસર્વ સનાતની ભાઈઓ અને બહેનો ને રેલી માં જોડાવા   જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *