કાલોલ : શેહેર માં ઉભરાતી ગટરો , અને ગંદકી થી ક્યારે છુટકારો??

Gujarat gujarat Kalol Latest Madhya Gujarat

કાલોલ જુનાપુરા ફળિયા સહિત કાલોલ નગર ના અન્ય વિસ્તારો માં ઉભરાતી ગટરો અને ગંદકી થી રોગચાળો ફેલાવાના ભય સાથે રહેતા રહીશો..

રહીશોએ દબાણ કરી પગથિયાં બનાવી દેતાં ગટરો બ્લોક થવાથી ઉભરાઇ રહી છે. અને ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે… સ્વરછ ભારત ની વાતો કરનારા ની નજર અહીં સુધી પહોંચી શકી નથી? તાત્કાલીક અસરથી ગટર ઉપરનાં દબાણો દૂર કરી ગંદકી દૂર કરવામાં આવે એવું રહિશો ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *