મહીસાગર: આજે બે કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 50 પર પહોંચી

Corona Latest Mahisagar

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

આજરોજ વીરપુર તાલુકામાં 25 વર્ષીય યુવકનો અને સંતરામપુર નગરમાં 65 વર્ષીય વૃદ્ધનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આજે ત્રણ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા અપાઈ

કોરોનામુક્ત થઈ સ્વસ્થ થયેલા દર્દીઓ 39

કોરોના મૃત્યુ પામેલ વ્યક્તિ : 01

હાલમાં કુલ 10 દર્દી સારવાર હેઠળ છે.

કુલ 6 કે.એસ.પી. (કોવીડ હોસ્પિટલ) બાલાશિનોર ખાતે તેમજ 3 ગોત્રી મેડીકલ કોલેજ અને 1 જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ હિમ્મતનગર ખાતે સારવાર હેઠળ છે.

કોરોના પોઝિટીવ દર્દીઓ પૈકી 1 દર્દી ગોત્રી મેડીકલ કોલેજમાં વેન્ટીલેટર ઉપર છે અને બાકીના 9 દર્દીઓ સ્ટેબલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *