દાહોદ જિલ્લા ના દેવગઢબારીયા શહેર માં લોકડાઉન ના સમયે રોજેરોજ 1200 થી 1300 વ્યક્તિ નું જમવાનું પુરું પાડતા સેવાભાવી સંગઠનો

Dahod
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દાહોદ જિલ્લા ના દેવગઢબારીયા શહેર માં લોકડાઉન ના સમયે રોજેરોજ 1200 થી 1300 વ્યક્તિ નું જમવાનું પુરું પાડતા સેવાભાવી સંગઠનો.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દેવગઢ બારીયા તેમજ ગુરુકુલ રિસર્ચ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નું મોટું યોગદાન. નગર ના કેટલાક સેવાભાવી દાતાઓએ પણ કરી આર્થિક મદદ. લોકડાઉન ના બાવન દિવસ સુધી અવિરતપણે માનવતા ની મહેક આપી જરૂરિયાત મંદ તેમજ કોરોના યોદ્ધાઓ ને જમવાનું પુરું પાડ્યું. સરકારી તંત્ર ની પણ કોઈ આર્થિક સહાય લેવાનું પણ ના પાડી સેવા માં અડીખમ ઉભા રહી સેવા કરી. દેવગઢબારીયા ના રાજવી પરિવારે પણ મુલાકાત લઈ દાન આપી કામગીરી ની પ્રશન્શા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *