છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી .

Chhota Udaipur

રિપોર્ટર:-વિમલ પંચાલ નસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈળવે મિલાદની ઉજવણી ઝુલુસ કાઢીને કરવામાં આવી હતી. જેમાં મુસ્લિમ બિરાદરો એ કોરોનાની ગાઈડ લાઈન નું ચુસ્ત રીતે પાલન કર્યું હતું. અને કોઈને અડચણ ના થાય તે રીતે ઝુલુસ કાઢી ને ભવ્ય રીતે ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *