હિન્દુ યુવા સંગઠન દ્વારા વિજયાદશમીના પાવન તહેવાર નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

વિજ્યા દશમી ના પર્વ ને લઈને સમગ્ર અગ્યાયે ઉજવણી કરવામાં આવવી રહી છે.ત્યારે હિંમતનગર તાલુકામાં આવેલી મહાવીરનગર ઇન્દ્રનગર સોસાયટીમાં યુવા સંગઠન દ્વારા વિજય દશમી ના પાવન તહેવારે શસ્ત્ર પૂજન નું આયોજન કરાયું . જેમાં સંગઠનના આગેવાનો પ્રફુલભાઈ સોની , સરવિનભાઈ પટેલ , સુનિલભાઈ શાહ , ગૌતમભાઈ જરેવાલ , નિર્મલભાઇ, ઓમભાઇ મલેશિયા, પ્રિન્સભાઇ પ્રજાપતિ , અને સંગઠનના અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..
શસ્ત્ર પૂજન બાદ કાર્યકર્તા દ્વારા તલવાર ફેરવીને પ્રદર્શન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *