રશિયાના તાતરસ્તાનમાં વિમાન ક્રેશ થતા દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા..

breaking

23 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થતા 16નાં મોત અને 7 લોકો ઘાયલ થયા. 7 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જોકે બાકીના 16 જીવતા હોવાની કોઈ માહિતી નથી. આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતું, જે બે એન્જિનવાળુ શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. તાજેતરમાં જ રશિયામાં વિમાની સુરક્ષાના માપદંડોમાં સુધારો થયો છે. જોકે રિમોટ વિસ્તારમાં જૂના વિમાનોમાં દુર્ઘટનાઓ ઘટી નથી. ડિઝાસ્ટર મંત્રાલયે કહ્યું કે વિમાનમાં પેરાશૂટમાંથી કૂૂદનારાઓનું એક ગ્રુપ સવાર હતું. કાટમાળમાંથી 7 લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *