કાલોલ તાલુકામાં આજે ૨૫ સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મજંતી નિમિતે તેમને પુસ્પાઅંજલિ અર્પણ કરવામાં આવી..

Panchmahal

આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે કાલોલ તાલુકામાં તમામ બૂથમાં પુસ્પાઅંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાર્ટી સગંઠનના તમામ પદાધિકારીઓ ,નગરપાલિકાના તમામ સભ્યો,તમામ મોરચાના પ્રમુખ,મહામંત્રી તેમજ પાર્ટીના સક્રિય કાર્યકરો ને હાજર રહ્યા હતા.તેમજ ૨૬ સપ્ટેમ્બરના રોજ “મન કી બાત” કાર્યક્રમ બે દિવસ સુધી પોસ્ટ કાર્ડ લખવાનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમ કાલોલ બસસ્ટેશન થી લઈને કાછીયાની વળી ,શ્રીનાથ સોસાયટી ,મહાલક્ષ્મી ચોક ત્રણ ફાનસ ,સેન્ટ્રલ બેંક મેળા પરનો હોલ,દોલતપુરા ગામથી કાલોલ નગરપાલિકા હોલમાં પૂર્ણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં તમામ કાર્યકરો હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *