જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પંડિત દીનદયાળ જન્મ જયંતિ નિમિત્તે નમો એપ ડાઉલોડ નો કાર્યકર્મ યોજાયો..

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

બાબરકોટ ગામ માં પંડિત દીનદયાળ જન્મ જયંતિ ની હીરાભાઈ સોલંકી ની હાથે દીપ પ્રગટાવી ને પુષ્પ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી અને બહારથી આવેલા મહેમાનોનું ફૂલ હાર થી સન્માન કરવામાં આવ્યું
આજ રોજ બાબરકોટ ગામે નમો એપ ડાઉનલોડ અને પંડિત દીનદયાળ જયંતી ની ઉજવણી કરવામાં આવી. તેમાં વિશેષ હાજરી આપતા પુર્વ સંસદિય સચિવ હીરાભાઇ સોલંકી નું તાલુકા પંચાયતના સદસ્ય કરશનભાઈ પરમાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયતના પ્રમૂખ પ્રતિનિધિ નાજભાઈ, જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઇ ભીલ, દેવજીભાઈ પડસલા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશદાદા, તાલુકા પંચાયતના સદસ્ય કરશનભાઇ પરમાર, મહામંત્રી દિપુભાઈ, યુવા ભાજપ પ્રમુખ કુલદીપ ભાઈ વરું,વિજયભાઈ નાગેશ્રી,હાદાભાઈ સાંખટ,નનાભાઈ જાદવ, બાબુભાઈ, લાખાભાઇ સાંખટ,ભગાભાઇ સાંખટ, દિનેશભાઈ,ચનાભાઈ સાંખટ,ધીરૂભાઈ સોહાન ભાડા,મહેમાનો તેમજ ગામ ના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *