આજરોજ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પહેલ કરવામાં આવી છે…

Narmada

બ્યુરોચીફ :અંકુર ઋષિ રાજપીપળા

જે આપણે બધી મૂર્તિઓ લાવવામાં આવે છે તે પીઓપી ની હોય છે. અને તે પાણીમાં વિસર્જન કરીએ છે ત્યારે પાણીમાં ડૂબતી નથી.ત્યારે રાજપીપળા શહેરના રાજેન્દ્રભાઈ પટેલે ગાયના છાન થી મૂર્તિ બનાવીને લોકોને સંદેશો આપવા માગે છે. તેનું વિસર્જન કરવાથી તેનું ખાતર બની જાય છે. અને પ્રદુષણ પણ થતું નથી તેમ તેમનું કેહવુ છે. પીઓપી ની મૂર્તિઓથી નદી તળાવમાં જ્યારે વિસર્જન કરીએ છીએ તો પાણી જીવસૃષ્ટિને નુકસાન કારક બની જાય છે. અને પ્રદૂષણ ની સંભાવના વધી જાય છે. ત્યારે એક નવતર પ્રયોગથી ગાયનાં છાણમાંથી મૂર્તિ બનાવેલી છે. અને એવી સુંદર મૂર્તિ એમને ઘરે જ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *