અમરેલી જિલ્લાના જાફરાબાદ,રાજુલા તેમજ ખાંભા તાલુકાના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા શ્રીરામ ની આરતી ઉતારી અને રામ ધૂન લીધી હતી.

Amreli

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી

જાફરાબાદ ખાતે પ્રેમ પરિવાર મંડળ આયોજિત અંખંડ રામધુનમાં જઇ ભગવાન શ્રીરામ ની આરતી ઉતારી હતી. અને રામધૂન લીધી હતી. આ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય દેશ પર ભગવાન શ્રીરામની અવિરત કૃપા રહે તેવી ચરણોમાં પ્રાર્થના કરી હતી.આરતીમાં અને રામ ધૂનમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. અને રામ ધૂન લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *