અમરેલી જિલ્લામાં આવેલી જન આશીર્વાદ યાત્રામાં મનસુખ ભાઈ માંડવીયા એ હાજરી આપી હતી.

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

હીરાભાઈ સોલંકી દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જનસમર્થન સાથે આ યાત્રામાં કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો ભારતીય જનતા પાર્ટીના હોદેદારો જોડાયા હતાસાથે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, ધારીના ધારાસભ્ય જે વી કાંકડીયા, પૂર્વ ધારાસભ્યો મંત્રીઓ બાવકુભાઈ ઉઘાડ કાળુભાઇ વિરાણી વિવી વઘાસિયા મહેશભાઈ કસવાળા, યુવા ભાજપ જિલ્લા પ્રમુખ ચેતનભાઈ શિયાળ, મહામંત્રી જિલ્લા ભાજપ પીઠાભાઈ નકુમ રાજુલા જાફરાબાદ માંથી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા સંગઠન ના હોદેદારો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *