અમરેલી-ધારીના પ્રેમપરા વિસ્તારમાં ખેતીવાડીમાં વીજપુરવઠો નહિ મળતા ખેડૂતોમાં રોષ …….

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ :- અમરેલી

250 જેટલા ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યું હતું ………
પીજીવીસીએલ ઓફિસના રસ્તા પર બેસી ખેડૂતોએ રોષ દર્શાવ્યો.
જીવીસીએલના અધિકારીઓ સાથે ચર્ચા બાદ મામલો ઠંડે પડ્યો……
8 કલાકમાં વીજળી આપવાની ખાતરી આપતા મામલો સમેટાયો હતો ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *