માંગરોળ આરેણi ગામે વીજ પ્રશ્નને લઈ પી.જી.વી.સી.એલ ખાતે કરી રજુઆત.

Junagadh

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળ તાલુકાના આરેણા ગામે છેલ્લા ઘણા દિવસોથી વોલ્ટેજ ડીમ હોવાના કારણે ગ્રામ જનોને પડતી મુશ્કેલી ને લઈ પી.જી.વી.સી.એલ કચેરી ખાતે અવારનવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આજે માંગરોળ પી.જી.વી.સી.એલ કચેરીના ઈજનેર દુલેરા સાહેબ ને લેખિત રજુઆત કરતા ઉપર થી કેબલ ન આવતા હોવાનું જણાવ્યું હતું.
હાલ તો ડિવિજન સ્ટોરમાં પણ કેબલ ન હોવાનું જણાવ્યું હતું.
હાલતો ગ્રામ જનો દ્વારા અઠવાડિયામાં કેબલ કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવેતો ઉગ્ર આદોલન કરવાની તૈયારી બતાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *