સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ પુરોહિતો વચ્ચે બબાલ નો દોર વકર્યો…

Gir - Somnath

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ

તીર્થ પુરોહિતો પરિવાર સાથે ઉપવાસ આંદોલન નો ત્રિવેણી સંગમ પર પ્રારંભ…
ખુદ સોમનાથ ટ્રસ્ટ ના સ્થાનિક ટ્રસ્ટી જે. ડી.પરમાર…તીર્થ પુરોહિતના સમર્થન માં આવ્યા…
જે.ડી.પરમારે આંદોલન છાવણી માં જણાવ્યું કે વૈકલ્પિક સુવિધા બાદ જ જાહેરનામું બહાર પાડી શકાય….બાકી આ તો પ્રણાલિકા ને તોડવાની વાત છે…
વેરાવળ પાટણ ના તમામ સમાજના આગેવાનો અને હીંદુ સંગઠનો એ છાવણી ની મુલાકાતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *