પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતા ખેતી પાકને જીવતદાન મળ્યું

breaking Panchmahal

રિપોર્ટર …પ્રિતેશ દરજી પંચમહાલ..

જ્યારે વિજાપુર, મંગલિયાણાં સહિત અનેક ગામમાં પવન સાથે આવેલા વરસાદના કારણે અમુક ખેડૂતનો મકાઈનો પાક ઢળી પડતાં ખેડૂતો ચિંતીત થઇ ઉઠયા છે.

સહિત અન્ય પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે વિજાપુર , મંગલીયાણા , ભેસાલ સહિત જિલ્લાના અનેક ગામોમાં પવન સાથે આવેલા વરસાદના કારણે અમુક ખેડૂતોમાં મકાઈનો પાક જમીનદોસ્ત થતા પાકને નુકસાન થવાની ભીતિ ને લઈને ખેડૂતો ભારે ચિંતિત થઈ ઉઠયા હતા. સારો વરસાદ સમગ્ર જિલ્લામાં થતા ખેડૂત પરિવાર ડાંગર રોપણી સહિત ખેતીકામમાં જોતરાયા હોય તેવા દ્રશ્યો ઠેર નજરે પડી રહ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *