આજ રોજ નર્મદા જીલ્લા ના રાજપીપળા માં ગુરુપૂર્ણિમા ના દિવસે અવધૂત નિવાસે પૂજા કરી.

Narmada

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા

તમને આખા યુવાનોમાં લોકપ્રિય અને આદર્શ એવા સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામિનારાયણ સ્કૂલ ના શ્રી સિધેસ્વર સ્વામીજી ગણા કેટલાં વારસો થી ગરીબ લોકો ને સેવા આપી રહ્યા છે. તે લોકો તેમને ભગવાન જેવું સ્થાન આપે છે. તે હંમેશા લોકો ના દુઃખ ના સમયે લોકો ની મદદ કરતા હોય છે.ની બી . જી .પી સહેર પ્રમુખ દર્શનભાઈ જોશી અને કાર્યકર્તા દ્વારા આજ રોજ તેમનું વિધિ સર પૂજા અર્ચના કરવામાં આવી હતી.અને લોકોએ તેમના દર્શન નો લાભ લીધો હતો. સિધેસ્વર સ્વામીજી કહે છે કે લોકો ને આજ હું એવો સંદેશો આપવા માંગુ છે. જે આ કોરોના મહામારી માં લોકો ના સરકાર દ્વારા જે નિયમ નું પાલન કરવા કહેવામાં આવ્યું છે. તે પાલન કરે તો આપણા ભારત દેશમાંથી આ કોરોના મહામારી દૂર થઈ જાય અને તેમને વધુ માં કહ્યું છે કે હું ભગવાન પાસે પ્રાથના કરીશ કે લોકો સ્વસ્થ અને સારા રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *