સોમનાથ મંદિરના ૭૦મા સ્થાપના દિનની સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરાઇ

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

બાર જ્યોર્તિલિંગમાંની પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરના “૭૦”માં પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમિતે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. તારીખ ૧૧ મે ૧૯૫૧ ના રોજ શ્રી સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમીતે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની શરૂઆતના ૧૯ માર્ચથી જ સોમનાથ મંદિર યાત્રીઓ માટે બંધ કરવામાં આવ્યું છે, ત્યારે વિશ્વ કોરોનામુક્ત થાય અને લોકોનું જનજીવન પૂર્વવત થાય તેવી વિશ્વ કલ્યાણની ભાવના સાથે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.આ વિશેષ અવસર પર સોમવારે સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શ્રુંગાર દર્શન, દીપમાળા કરવામાં આવશે. જેના દર્શન ભાવિકો સોમનાથ ટ્રસ્ટના તમામબાર જ્યોર્તિલિંગમાંની પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરના “૭૦”માં પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમિતે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. તારીખ ૧૧ મે ૧૯૫૧ ના રોજ શ્રી સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાદિન નિમીતે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની શરૂઆતના ૧૯ માર્ચથી જ સોમનાથ મંદિર યાત્રીઓ માટે બંધ કરવામાં આવ્યું છે, ત્યારે વિશ્વ કોરોનામુક્ત થાય અને લોકોનું જનજીવન પૂર્વવત થાય તેવી વિશ્વ કલ્યાણની ભાવના સાથે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.આ વિશેષ અવસર પર સોમવારે સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શ્રુંગાર દર્શન, દીપમાળા કરવામાં આવશે. જેના દર્શન ભાવિકો સોમનાથ ટ્રસ્ટના તમામ સોશ્યિલ મીડિયા હેન્ડલ પર નિહાળી શકશે.

પળે…પળ… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….

https://chat.whatsapp.com/Eu06nBNR3eQ6ggfgvIfTVH

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *