ભરૂચ: વડતાલ મંદિર દ્વારા શાકભાજી ની ૨૫૦ કીટ અમોદના માલકીનપુરા વહેંચવામાં આવી

bharuch

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ

આમોદ તાલુકાના ૧૨૦૦ માણસોનીવસ્તી ધરાવતા માલકીનપુરા ગામે વડતાલ મંદિર દ્વારા પ્રથમવાર અહીંના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજીઓની કીટોનું વિતરણ કરાતા લોકો રાજી થયા હતા
યુવા હરિભક્તો યોગેશ પટેલ નિમેષ પટેલ તથા ચિરાગ પટેલ વગેરેએ આ વિતરણ સેવા કરી હતી વડતાલ મંદિર તરફથી ૨૫૦ કીટ મોકલવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *