જૂનાગઢ : માંગરોળ બયતુલમાલ ફંડ દ્વારા આપવામાં આવેલા બંધ ને પગલે માંગરોળ મુસ્લિમ વિસ્તારો સજ્જડ બંધ

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
ફ્રાન્સના રાષ્ટ્રપતી એ ઈસ્લામ ધર્મના પયગમ્બર સાહેબ વિશે અશોભનીય કાર્ય કરતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે જેને લઇ વિશ્વભરમાં વિરોધ પ્રદશનો ચાલી રહયા છે લોકો દ્વાર જુદી જુદી રીતે વિરોધ દર્શાવી રહયા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા બાયતુલમાલ ફંડ દ્વારા માંગરોળ માં મુસ્લિમ સમાજના લોકોને સ્વૈચ્છીક દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવવા અપીલ કરવામાં આવી હતી જે અંતર્ગત માંગરોળ ની દૂધ માર્કેટ, બકાલા માર્કેટ, ફિશ માર્કેટ, ગુલઝાર ચોક, ગાંધી ચોક, લુહારવાળા, ન્યુ બસ્ટેશન, મકતુપુર ઝાપા સહિત ના વિસ્તારોમાં લોકોએ સજ્જડ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *