ગીર સોમનાથ: બ્રહ્મ સમાજના નેજા હેઠળ ૫૮ વીંધવા બહેનોને કરીયાણાની કીટનું વીતરણ કરવામાં આવ્યું

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

કોરોના ની મહામારી ને લઇ બ્રહ્મ સમાજ ના પણ કેટલાક પરીવારો અત્યારે લોકડાઉન નો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાત બ્રહ્મ સેના દ્વારા જે વીધવા બહેનો કે જે નિરાધાર અવસ્થા માં છે તેનો એક સર્વે કરી ફોમ ભરાવેલ અને ૧૫ દિવસ ચાલે તેટલું અનાજ કરીયાણા ની જરુરી વસ્તુ ની કીટ વીતરણ કરવામાં આવી જેમા ગીર સોમનાથ માં પણ છ તાલુકામાં ૫૮ વીંધવા બહેનો ને ગીર સોમનાથ સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ આજરોજ કીટ વીતરણ કરવામાં આવ્યું… ગીર સોમનાથ જીલલા ના બ્રમામાજ ના પ્રમુખમિલનભાઈ જોષી સુત્રાપાડા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખશ્રી વિનોદભાઈ ડી આચાર્ય .જગદીશભાઈ બી પાઠક મંત્રીશ્રી. સુત્રાપાડા સમસ્ત બ્રહ્મ સમાજ.. સુત્રાપાડા બ્રહ્મ સમાજ અગ્રણી ધીરુભાઇ આચાર્ય એ જહેમત ઉઠાવી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને વિધવા બહેનોને આ કીટ વિતરણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *