રાજુલા : કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીના નિધનથી ધાખડા પરિવારમા શોકની લાગણી.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી એવા સ્વર્ગસ્થ રામકુભાઈ વલકુભાઈ ધાંખડાનાં નિધનથી ધાખડા પરિવાર પર આવી પડેલ દુઃખ બદલ રાજુલા શહેરની જનતા તથા વેપારી સમાજ ઊંડા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. તેમજ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી આપવા દરેક વેપારી ભાઈઓએ પોતાના ધંધા -રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. બકુલભાઈ. બિ.વોરા (પ્રમુખ ચેમ્બરઓફપ્રમુખ-રાજુલા), કનુભાઈ મહેતા, (અગ્રણી‌ ચેમ્બર ઓફકોમર્સ – રાજુલા), જીગ્નેશભાઈ પટેલ (પ્રમુખ માર્કેટિંગ યાર્ડ) ,ઘનશ્યામ ભાઈ લાખનોત્રા (પ્રમુખ નગર પાલિકા), બાબાભાઈ કોટીલા (પ્રમુખ નાગરિક બેન્ક રાજુલા), જયંતીભાઈ જાની (પૂર્વ પ્રમુખ નગર પાલિકા રાજુલા), ધનરાજભાઈહરિયાણી (અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સ), દિલીપ ભાઈ વોરા (અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સ), બાલાભાઈ સાંખટ (ભાજપ કાર્યાલય રાજુલા), રવિરાજ ભાઈ ધાખડા યુવા અગ્રણી રુદ્ર ગણ રાજુલા, નિલેશભાઈ કંસારા (પ્રમુખ હવેલી ચોક રાજુલા), પૂંજા બાપુ ગૌ સેવા સદન – રાજુલા, ગૌરાંગ ભાઈ મહેતા, વસુભાઈ સોરઠીયા, હીરાભાઈ જુરાણી, કે.પી ભાઈ સહિતના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *