માંગરોળ આરોગ્ય કચેરી ખાતે કોવિડ -19 અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ આરોગ્ય કચેરી ખાતે કોવિડ -19 જનઆંદોલન અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સરકાર દ્વારા આપેલી ગાઈડલાઈન મુજબ, સ્ટાફ દ્વાર માસ્ક પહેરવું, છ ફૂટ સુધી સોશ્યિલ ડિસ્ટનસ જાળવી રાખવું, સાબુથી વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો તેવી શપથ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજા ભાઈ કરમટા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડાભી એ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *