ગીર સોમનાથ જિલ્લામાં આજે ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Corona Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

જેમાં
વેરાવળ-૦૩
સુત્રાપાડા-૦૩
કોડીનાર-૦૧
ઉના-૦૩
ગીરગઢડા -૦૧
તાલાળા-૦૩
અન્ય ૦૧
તો કુલ-૧૩ લોકો સાજા થતા રજા આપવામાં આવી જેમાં..
વેરાવળ-૦૬
સુત્રાપાડા-૦૪
કોડીનાર-૦૧
ઉના-૦૦
ગિરગઢડા-૦૦
તાલાળા-૦૨
અન્ય-૦૦
તો વેરાવળ મા એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *