અમરેલી: ખાંભા તાલુકાના વેટરનરી ઓફીસર ડૉ.અરુણભાઈ ભરવાડ ની બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજાયો.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

ખાંભા તાલુકના મિલનસાર સ્વભાવના અને નિષ્ઠાવાન ની સાફ છબી ધરાવનાર ખાંભા પશુ સારવાર કેન્દ્રના વેટરનરી ઓફિસર ડો. અરુણભાઈ ભરવાડ ની પોતાના વતન અમદાવાદ બદલી થતાં આજ રોજ ખાંભામાં પશુ સારવાર સાથે સંકળાયેલ એલ.આઈ,ગોપાલમિત્રો,તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા અરુણનું નારીયેળ અને સાકર તેમજ શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *