અમદાવાદ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામમાં લક્ષ્મણભાઈ આર ચાવડાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી..

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ ખાતે ચૂંટણી યોજાઈ હતી તેમાં ચેરમેન લક્ષ્મણભાઈ આર ચાવડાની બિનહરીફ વરણી કરાઈ હતી. સતત બીજી ટર્મ લક્ષ્મણભાઈ આર ચાવડા ચેરમેન તરીકે ચુંટાઈ આવ્યા હતા. લક્ષ્મણભાઈ આર ચાવડા એ વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને પાયામાંથી ઉભી કરવામાં તેમને ભારે જહેમત ઉઠાવી છે લક્ષ્મણભાઈ આર ચાવડા ચેરમેન તરીકે વરણી થતાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા વાઇસ ચેરમેન રમેશભાઈ.કો પટેલ ગીરીશભાઈ મોરી ધ્રુવ ભાઇ જાદવ અરજણભાઇ ડોડીયા કાળુભાઈ ચાવડા નવદીપ સીહ ડોડીયા જગદીશભાઈ મેણીયા .વિષ્ણુભાઈ ભરવાડ .દીપકભાઈ ડોડીયા તેમજ એ.પી.એમ.સી ના અન્ય સર્વ ડિરેક્ટરીઓ સહકારી આગેવાનો એ.પી.એમ.સીના સેક્રેટરી ભરતભાઈ પટેલ તથા કર્મચારીઓ તેમજ વેપારી મિત્રો નવા વરણી થયેલ ચેરમેનને ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *