અમરેલી: ૬૬ કેવી બાબરિયાધાર સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સ કામગીરી હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (ગેટકો) દ્વારા રાજુલા તાલુકા ના બાબારિયાધાર ૬૬ કેવી સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી તારીખ ૧૦ સપ્ટેમ્બર સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે. તેમજ વહેલી કામગીરી પુરી થયેથી કોઇ જાણ વગર વીજ પ્રવાહ વહેલો શરૂ આપવામાં આવશે. બાબરીયાધાર સબ સ્ટેશન ના એસબીઓ એ.એમ જલાલી જણાવાયું હતું .કે સબ સ્ટેશન માં આવતા બધા ફીડર તારીખ ૧૦ સપ્ટેમ્બર સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે. તેમજ વહેલી કામગીરી પુરી થયેથી કોઇ જાણ વગર વીજ પ્રવાહ વહેલો શરૂ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *