ગીર સોમનાથ: ઉનામાં માનવી બન્યો ક્રૂર: કૂતરાઓને દવા આપી મારી નાખવાનો પ્રયાસ..?

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઉનાના ખોડીયાર નગર વિસ્તારમાં નગરપાલિકા આવાસ યોજના પાસે કોઈ એ કુતરા અને ભૂંડ ને દવા આપી મારી નાખવાનો પ્રયાસની આશંકા છે. કુતરા અને ભૂંડ ના મૃતદેહ જોવા મળ્યા હતા.ત્યારે માનવી પોતાની માનવતા નેવે મૂકી મૂંગા પશુઓ ઉપર અત્યાચાર કરવા લાગ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઇએ. અને કુતરા નું પોસ્ટમોર્ટમ કરાવી સાચી હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જવાબદાર તમામ સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી જીવદયા પ્રેમીઓની માંગ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *