અમરેલી: જાફરાબાદના નાગેશ્રીથી લુણસાપુર જવાના માર્ગ પર પાણી.

Amreli
રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ

વરસાદના વિરામ બાદ પાણી ન ઓસરતા ખેડૂતો લાચાર

ખેડૂતોને વાડી ખેતર ઘોડા પર જવાની મજબૂરી

વરસાદી પાણી ખેડૂતોના માર્ગો પર વાહનો ચાલતા નથી

પાણી ભર્યા હોવાથી ખેડૂતોને ઘોડા પર જવાની મજબૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *