ગીર સોમનાથ: હાઇકોર્ટ દ્રારા ૧-૮-૨૦૧૮ નો સરકારી ઠરાવ રદ કરવામાં આવ્યો તે બદલ આંદોલન કારીઓને શુભકામના પાઠવી હતી.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

આજ રોજ પ્રભાસ પાટણ કોળી સમાજની ઓફીસ ખાતે હાઇકોર્ટ દ્રારા ૧-૮-૨૦૧૮ નો સરકારી ઠરાવ રદ કરવામાં આવયો એ બદલ પ્રભાસ પાટણ કોળી સમાજના આગેવાનો દ્રારા તમામ ક્રાંતિકારી બહેનો ને અને સમસ્ત એસ.સી એસ.ટી ઓબીસી સમાજ ના આંદોલન કારીઓ ને શુભકામના પાઠવેલ અને અભીનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *