જૂનાગઢ: કેશોદ શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ૭૦૦થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા..

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

અનેક ઘરોની સાધનસામગ્રી પાણીમાં તરબોળ

નીચાણવાળા વિસ્તારોની કોંગ્રેસ, ભાજપ, નગરપાલિકા સહિતના હોદેદારોએ લીધી મુલાકાત

તાત્કાલિક પાણી નિકાલ કરવાની શહેરીજનોની માંગણી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *