અમરેલી: જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક થી નદીના કાંઠેથી કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો.

Amreli
રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ

રાજુલા પાલિતાણા શેત્રુંજી ડિવિઝનમાં જાફરાવાદ રેન્જ વિસ્તારમાં દુધાળા નજીક નદી કાંઠેથી ખોવાયેલો ભારતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો માહી નદી કાંઠે અને બોડી વધુ પડતી ભુલાઈ ગઈ છે અને અહીં આસપાસ સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયાનું વનવિભાગ નું પ્રાથમિક અનુમાન છે ઘટનાને પગલે જાફરાબાદ વન વિભાગ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હાલમાં મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ માટે ની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના ના પગલે શેત્રુજી ડિવિઝનના ડીસીએફ નિશા રાજ દ્વારા સમગ્ર ઘટના અંગે ગંભીરતાપૂર્વક તપાસ કરાઈ રહી છે અને પીએમની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *