અમરેલી: બગસરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશોત્સવની સાદગીથી ઘરે ઘરે ઉજવણી કરવામાં આવી.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

વાત કરવામાં આવે તો બગસરા શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવની સાદગી થી લોકોએ ઘરે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે ત્યારે હાલ આ વર્ષે કોરોના વાયરસને કારણે લોકોએ પોતાના ઘરે જ ગણપતિ દાદાની મૂર્તિની પુજા અર્ચના કરીને આ વર્ષે કોરોના વાયરસની મહામારી ને ધ્યાનમાં રાખીને લોકોએ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી હતી આરતી ઉતારીને ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે ગણપતિદાદાના સ્થાપના કરવામાં આવી હતી અને ભાવિક ભક્તોને દર્શનનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *