ગીર સોમનાથ: પવીત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રસિધ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં આવેલ શીતળા માતાજીના મંદિરે યાત્રીકોની પાંખી હાજરી જોવા મળી હતી.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ભૂતકાળ માં શ્રાવણ માસ માં યાત્રીકો માનવ મહેરામણ પ્રાચી તીર્થ ઉમટતો હોય તેમાં પણ સોમવાર હોય ત્યારે તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ હાલ કોરોના મહામારી ને લઇ યાત્રીકો ની સંખ્યા ખુબ જ ઓછી છે..આજે પ્રાચી તીર્થ આવેલ શીતળા માતાજીના મંદિરે લીમડાના પાન તેમજ ફૂલ થી વિશેષ શણગાર કરવામા આવ્યો હતો તેવુ મંદિરના પૂજારી અશોક બાપુએ જણાવ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *