જૂનાગઢ: માંગરોળ નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા પૂરતો પગાર ન મળતો હોવાથી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી..

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

હાઇકોર્ટનો હુકમ તથા કાયમી પગારનો ઓર્ડર હોવા છતાં માંગરોળ નગરપાલીકા કર્મચારીઓને કાયમી પગાર ચુકવણી કરવામાં ના આવતી હોવાથી પાલીકા કર્મીઓની આત્મવિલોપન ની ચીમકી જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલીકા કર્મચારીઓ દ્વારા આર રોજ આત્મવિલોપન ની ચીમકી આપી હતી.

માંગરોળ પાલીકા કર્મચારીઓના ૨૧ કર્મચારીઓના કાયમી પગારનો લેબર કોર્ટ તેમજ હાઇકોર્ટનો ઓર્ડર હોવા છતાં કાયમી પગારની આપવામાં આવતો ન હોવાથી આજ રોજ પાલીકા કર્મીઓ દ્વારા કલેક્ટર, ચીફ ઓફિસર, પ્રાદેશિક નિયામક, પોલીસ અધિક્ષક અને ગૃહમંત્રાલય ને રજુઆત કરી છે જો હાઇકોર્ટે કરેલ ઓર્ડર મુજબ પગાર આપવામાં નહીં આવે તો કર્મચારીઓ દ્વારા એક રામભાઈ કરમટા દ્વારા પાલીકા કચેરીની સામે જ આત્મવિલોપન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *