ગીર સોમનાથ: ઉના શહેરમાં રાધા દામોદર રાયજીની હવેલીએ ઠાકોરજીને ઝુલાવી લાડ લડાવતાં ભકતો

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

ઉના શહેરમાં મેઈન બજાર હવેલી ગલીમાં વરસો જુની રાધા દામોદરાયજીની હવેલી આવેલ છે. જમાં કૃષ્ણભગવાન (દામોદરાયજી) વણીક નું રૂપ લઈ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઈનું સિંમત પ્રસંગે મામેરૂ ભરેલ હતું. તેવી પૌરાણીક હવેલીમાં અષાઢ માસની પુનમથી મંદિરના પુજારી દ્વારા વિવિધ ફુલો, રંગબેરંગી વસ્ત્રો તા ચાંદીનાં જુલામાં ઠાકોરજીને બેસાડી અને તમામ ભકતજનો એ જુલે જુલાવેલ હિંડોળાના દર્શનનો લાભ લઈ ધન્ય બન્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *