અમરેલી: જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ પૌરાણિક મંદિર લુણસાપુરીયા દાદા ખાતે પંચમીના દિવસે મેળો બંધ રહેશે.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

લુણસાપુરીયા દાદા તમામ ભક્તોને જણાવ્યું છે કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વવ્યાપી કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી આપણા આરાધ્ય દેવતા લુણસાપુરીયા દાદા ધામ નાગ પાંચમ ના દિવસે ૮ /૮ /૨૦૨૦ ના શનીવાર ના દિવસે બંધ રાખવામાં આવેલ છે…
દર વર્ષે યોજાનાર લોકમેળાઓ આ વર્ષે મુલતવી બંધ રાખેલ છે. સાથો સાથ સૌ દાદાના ભક્તોને વિનંતી છે કે નાગ પાચમ ના શુભ દિવસે આપણે સૌ પોતપોતાના ઘરેથી લોકપ્રિય દાદાને પ્રાર્થના કરીએ આ વિશ્વ મહામારી માંથી વિશ્વને ઝડપથી ઉડે એવી પ્રાર્થના કરો તેવું લુણસાપુરીયા દાદા ના ટ્રસ્ટી તેમજ સરપંચ શીવરાજભાઈ કોટીલા દ્વારા જણાવેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *