PM મોદીએ સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હોસ્ટેલનું ખાતમુહૂર્ત કર્યું.

વાળા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત કરાયું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે. તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે.હોસ્ટેલમાં […]

Continue Reading

વિવાદ :ભૂમિ ત્રિવેદી-રાહુલ વૈદ્યના ‘ગરબે કી રાત’ આલ્બમમાં અશોભનીય દૃશ્યો સામે રોષ

ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં “રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો.તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે. પરંતુ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે. ત્યારે નીયા શર્મા અશ્લિલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.માતાજીના આરાધનાનું પર્વ […]

Continue Reading

પેઢમાલામાં નોમનું હોમ – હવન કરવામાં આવ્યું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે સોહમ ભગવતી મેલડી માતાજીના મંદિરે પરંપરાગત દર વર્ષની નવરાત્રીની નોમના દિવસે હોમ હવન કરવામાં આવે છે.. ત્યારે ગઈકાલે શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા હોમ હવનની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી.જેમાં યજમાન તરીકે ધુળાભાઈ કુબેરભાઈ સોલંકી એ ધર્મ લાભ લીધો હતો.. તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી માંના […]

Continue Reading

અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે નવરાત્રી પર્વમા અનોખા ગરબાએ આકર્ષન જમાવ્યું..

રિપોર્ટર :-સુરેશ રાણા,બનાસકાંઠા અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે આઠમા નોરતે ખેલૈયાઓ મન મુકીને નોરતાની રમઝટ જમાવી…સરકાર દ્વારા શેરી ગરબાની મંજૂરી આપતા રાજ્ય ભરમાં નવરાત્રિની રમઝટ જોવા મળી રહી છે. જ્યારે અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે પણ નવરાત્રીના આઠમે નોરતે ખેલૈયાઓ મન મુકીને જુમી ઉઠ્યા હતા.કોરોના મહામારીને કારણે ગત વર્ષ નવરાત્રી થઈ શકી ન હતી..પરંતુ ચાલુ વર્ષમાં ગાઈડ […]

Continue Reading

કેશોદ શહેરમાં મચ્છરજન્ય રોગથી મહેશ નગરના રહેવાસીઓ પરેશાન તંત્ર મૌન.

રિપોર્ટર ;ગોવિંદ હડિયા કેશોદ વરસાદી ભરાયેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ થતાં રોગચાળો ફેલાયો નગર પાલિકા સદસ્યને રજુઆત કરવા છતાં ધ્યાન દેવામાં ન આવતા સ્થાનીકોમાં રોષઘટતી કાર્યવાહી કરવાની માંગ.ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા લાંબા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ખાડોઓ ભરાયેલા રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે. જેના કારણે રોગચાળાનો લોકો ભોગ બની રહયા છે. […]

Continue Reading

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુ મંદિર પર હુમલો, ગોળીબારમાં ત્રણ વ્યક્તિનાં મોત..

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થયો છે. હુમલા દરમિયાન થયેલી ઝપાઝપીમાં ગોળી મારીને 3 લોકોની હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે દુર્ગા પૂજા દરમિયાન ચાંદપુર જિલ્લામાં ભીડે હિન્દુ મંદિર પર હુમલો કર્યો. એ દરમિયાન થયેલી ઝપાઝપીમાં ગોળી મારીને 3 લોકોની હત્યા કરવામાં આવી છે.દેશના અલગ-અલગ ભાગોમાં મંદિરો પર આ જ રીતે હુમલાઓની […]

Continue Reading

વડોદરા:માતા-પુત્રી મર્ડર કેસમાં પત્નીએ ડૂસકાં ભરતાં છાતી પર બેસી ગળું દબાવ્યું હતું’ ઘરજમાઈની કબૂલાત…

રાત્રે 10.30 વાગ્યે : પુત્રી સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા રમી ઘરે આવી. રાત્રે 11 વાગ્યે : પહેલેથી જ આઈસ્ક્રીમ લઈને આવેલા તેજસે ઝેર મિશ્રિત આઈસ્ક્રીમ પત્ની અને પુત્રીને ખવડાવી પોતે ઝેર વિનાનો આઈસ્ક્રીમ ખાધો હતો .રાત્રે 12.30 વાગ્યે : પત્ની હલનચલન કરી ડુસકા ભરવાનું શરૂ કરતાં તેજસ તેની છાતી પર બેસી જઈ ગળું દબાવ્યું હતું […]

Continue Reading

કેશોદ તાલુકામાં ખેડુતોની મુશ્કેલીમાં થયો વધારો તૈયાર ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ વરસાદના કારણે અનેક ખેડુતોના ખેતરોમાં મગફળીના પાથરા પલળી રહયા છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં મગફળી ઉપાડવાનું કામ શરૂ છે. ત્યારે ખેડુતોની તૈયાર થયેલા ખેત પેદાશોમાં નુકશાની થવાથી ખેડુતો મુશ્કેલીમા મુકાયા.. કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં અનિયમિત વરસાદ અને આગોતરા પાછોતરા વરસાદથી ત્રણ તબક્કામાં વાવણી થઈ હતી. વચ્ચેના સમયમાં વરસાદની થોડા દિવસોની ખેંચ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આઠમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી…

રિપોર્ટર:- વિમલ પંચાલ નસવાડી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક “મા” શક્તિની આરાધના કરવામાં તરબર થઈ ગયેલા ઉત્સવપ્રિય કવાંટ નગરીના નગરજનોએ આજે બુધવારે શ્રદ્ધાપૂર્વક આઠમની ઉજવણી કરી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે નગરના અંબે માતાજીના મંદિરે અને મહાકાળી માતાજીના મંદિરે બિરાજમાન ગઢ ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને હવન કર્યો હતો. અને કવાટ પંચાલ ફળિયામાં […]

Continue Reading

શહેરા તાલુકા પંચાયતમાં એ.સી.બી.ની ટ્રેપ..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ એ.સી.બી.એ તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી સહિત ચાર પકડયા.. બાંધકામ શાખાના અધિક મદદનીશ એન્જિનિયર રિયાઝ મન્સૂરી તાલુકા વિકાસ અધિકારીની વતીની રૂપિયા 2,45,000 હજાર ની લાંચ લેતા ઝડપાયા.. મનરેગાના એકાઉન્ટર હેમંત પ્રજાપતિ રૂપિયા ૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ . વોટરશેડ યોજના કીર્તિપાલ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા જય […]

Continue Reading