Panchmahal | વિશ્વ પર્યાવરણ દિવસે પંચમહાલ જિલ્લામાં વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો

હાલોલ , કાલોલ , ગોધરા માં વૃક્ષારોપણ.. એક પેડ માં કે નામ નું આયોજન કરવામાં આવ્યું. પંચમહાલ મિરર ડેસ્ક. પંચમહાલ જિલ્લાના  કાલોલ સ્મશાન ભૂમી નજીક નિર્માણાધીન વન કવચ ખાતે એક પેડ માઁ કે નામ અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.      વિશ્વ પર્યાવરણ દિનના ઉપલક્ષમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં […]

Continue Reading

Panchmahal / મનરેગા યોજના કાલોલ માટે દલા તરવાડી જેવી?!. વાંચો વધુ વિગત.

ધર્મેશ વિનુભાઈ પંચાલ – એડિટર મનરેગા… એટલે ભ્રષ્ટાચારનો કૂવો, સરકારની જરૂરિયાત મંદ માટે બનાવેલી યોજના ભ્રષ્ટાચારીઓ માટે લાભદાયી… સત્તાધારી જૂથ નો ચહેરો કે વહીવટી જૂથનો ચહેરો કોઈ એક અથવા સંયુક્ત રીતે ચીભડા કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકામાં  મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં મસમોટા કૌંભાંડ થયા ના અનેકો વાર […]

Continue Reading

Panchmahal / મનરેગા યોજનામાં ગેરરીતિ મામલે : ખોટી હાજરી બતાવનાર ગ્રામ રોજગાર સહાયક(GRS) સસ્પેન્ડ.

આવાઝ ભારતી – ગુજરાતી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતા GRS અજીત ચૌહાણને ફરજમુક્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ખોટી હાજરી દર્શાવવા બાબતે  કરવામાં આવી. કાલોલ તાલુકો પણ મનરેગા ના કામોમાં ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે તેવા માં કાલોલ તાલુકા માં ખરેખર કેટલા કામો થયા .. કેટલા જોબકાર્ડ ડમી છે કે કામો […]

Continue Reading

Panchmahal / ગોધરાના કાંકણપુર-છકડીયા રોડ પર બેફામ દોડતા ટ્રકથી અકસ્માતનો ભય.

પંચમહાલ મિરર : આશિષ ગોધરા – અમદાવાદ હાઈવે પર ટોલ ટેક્સથી બચવા ભારે વાહનો કાંકણપુર થઇ પસાર થઇ રહ્યા છે. ગોધરાના કાંકણપુરથી છકડીયા તરફના માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રક ચાલકો બેફામ રીતે વાહનો ચલાવી રહ્યાની ફરિયાદો ઉઠી છે. આ ભારે વાહનોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. […]

Continue Reading

વર્લ્ડ / ‘હું એમ નથી કહેતો કે મેં યુદ્ધ અટકાવ્યું…’ ભારત-પાક વચ્ચે મધ્યસ્થીના નિવેદન પર ટ્ર્મ્પે પલટી મારી.

ડેસ્ક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ ઉમેર્યું કે તેઓ સીધા એવું કહેવા માંગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન […]

Continue Reading

Panchmahal / હાલોલના ખાતે શ્રી વિશ્વકર્મા વંશિ સેના ગુજરાત પ્રદેશની બેઠક યોજાઈ.

એડિટર: ધર્મેશ વિનુભાઇ પંચાલ હાલોલ ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા. હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલા મા મોટર્સ શોરૂમના હોલ ખાતે રવિવારે સવારે  શ્રી વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે વિશેષ હાજરી આપી હતી. શ્રી વિશ્વકર્મા વંશી સેના દ્વારા કરવામાં […]

Continue Reading

BIG NEWS / પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ, પહેલગામ હુમલા બાદ મોટી કાર્યવાહી.

Panchmaha Mirror Desk વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ભારતમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કાર્યભાર […]

Continue Reading

‘ધર્મ વિશે પૂછવામાં આવ્યું, કલમા વાંચવાનું કહ્યું અને ગોળી મારી દીધી…’,  પહેલગામ હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જે જોયું તે કહ્યું.

પંચમહાલ મિરર ડેસ્ક અમે સતત અપડેટ કરી રહ્યાં છે.. મહારાષ્ટ્રના પુણેથી પહેલગામ ફરવા આવેલા અસાવરીએ  જણાવ્યું, ‘આતંકવાદીઓ સ્થાનિક પોલીસના ગણવેશમાં હતા અને માસ્ક પણ પહેરેલા હતા.’ તેમણે કહ્યું, ‘હુમલાખોરોએ ફક્ત પુરુષોને નિશાન બનાવ્યા હતા અને ખાસ કરીને હિન્દુઓને કલમાનો પાઠ કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.’ જેઓ વાંચી શકતા ન હતા તેમને ગોળી મારી […]

Continue Reading

વક્ફનો વિરોધ / પશ્ચિમ બંગાળમાં ભયાનક હિંસા, પિતા-પુત્રની જાહેરમા હત્યા, કલમ 163 લાગુ, ઇન્ટરનેટબંધ.

:: પંચમહાલ મિરર ડેસ્ક :: West Bengal Violence : પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગણી સાથે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. Murshidabad Violence : પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. હિંસાના સંદર્ભમાં 110 […]

Continue Reading

Panchmahal/ વિશ્વ હોમિયોપેથી દિવસની ગોધરામાં ભવ્ય ઉજવણીકરવા માં આવી.

:: પંચમહાલ મિરર ડેસ્ક :: નિરાંત વૃદ્ધાશ્રમમાં કેક કટિંગ, રામજી મંદિર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન.. વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગોધરામાં આયુષ શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના જનક ડૉ. સેમ્યુઅલ હનેમાનના જન્મદિવસની ઉજવણી નિરાંત વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી હતી. નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ […]

Continue Reading