Panchmahal / મનરેગા યોજના કાલોલ માટે દલા તરવાડી જેવી?!. વાંચો વધુ વિગત.

ધર્મેશ વિનુભાઈ પંચાલ – એડિટર મનરેગા… એટલે ભ્રષ્ટાચારનો કૂવો, સરકારની જરૂરિયાત મંદ માટે બનાવેલી યોજના ભ્રષ્ટાચારીઓ માટે લાભદાયી… સત્તાધારી જૂથ નો ચહેરો કે વહીવટી જૂથનો ચહેરો કોઈ એક અથવા સંયુક્ત રીતે ચીભડા કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકામાં  મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં મસમોટા કૌંભાંડ થયા ના અનેકો વાર […]

Continue Reading

Panchmahal / મનરેગા યોજનામાં ગેરરીતિ મામલે : ખોટી હાજરી બતાવનાર ગ્રામ રોજગાર સહાયક(GRS) સસ્પેન્ડ.

આવાઝ ભારતી – ગુજરાતી. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતા GRS અજીત ચૌહાણને ફરજમુક્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ખોટી હાજરી દર્શાવવા બાબતે  કરવામાં આવી. કાલોલ તાલુકો પણ મનરેગા ના કામોમાં ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે તેવા માં કાલોલ તાલુકા માં ખરેખર કેટલા કામો થયા .. કેટલા જોબકાર્ડ ડમી છે કે કામો […]

Continue Reading

વર્લ્ડ / ‘હું એમ નથી કહેતો કે મેં યુદ્ધ અટકાવ્યું…’ ભારત-પાક વચ્ચે મધ્યસ્થીના નિવેદન પર ટ્ર્મ્પે પલટી મારી.

ડેસ્ક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ ઉમેર્યું કે તેઓ સીધા એવું કહેવા માંગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન […]

Continue Reading

BIG NEWS / પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ, પહેલગામ હુમલા બાદ મોટી કાર્યવાહી.

Panchmaha Mirror Desk વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ભારતમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કાર્યભાર […]

Continue Reading

‘ધર્મ વિશે પૂછવામાં આવ્યું, કલમા વાંચવાનું કહ્યું અને ગોળી મારી દીધી…’,  પહેલગામ હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જે જોયું તે કહ્યું.

પંચમહાલ મિરર ડેસ્ક અમે સતત અપડેટ કરી રહ્યાં છે.. મહારાષ્ટ્રના પુણેથી પહેલગામ ફરવા આવેલા અસાવરીએ  જણાવ્યું, ‘આતંકવાદીઓ સ્થાનિક પોલીસના ગણવેશમાં હતા અને માસ્ક પણ પહેરેલા હતા.’ તેમણે કહ્યું, ‘હુમલાખોરોએ ફક્ત પુરુષોને નિશાન બનાવ્યા હતા અને ખાસ કરીને હિન્દુઓને કલમાનો પાઠ કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.’ જેઓ વાંચી શકતા ન હતા તેમને ગોળી મારી […]

Continue Reading

વક્ફનો વિરોધ / પશ્ચિમ બંગાળમાં ભયાનક હિંસા, પિતા-પુત્રની જાહેરમા હત્યા, કલમ 163 લાગુ, ઇન્ટરનેટબંધ.

:: પંચમહાલ મિરર ડેસ્ક :: West Bengal Violence : પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગણી સાથે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. Murshidabad Violence : પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. હિંસાના સંદર્ભમાં 110 […]

Continue Reading

હાલોલ GIDCમાં પ્લાસ્ટિક એકમ પર મોટી કાર્યવાહી:ટાસ્કફોર્સે 36 લાખનું મલ્ટી યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું, એકમ સીલ.

હાલોલ GIDC વિસ્તારમાં મલ્ટી યુઝ પ્લાસ્ટિકના ઝભલા ઉત્પાદન કરતા એક એકમ સામે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાની હેઠળ ટાસ્કફોર્સની ટીમે આ કાર્યવાહી કરી.એકમમાંથી 35 ટન પ્લાસ્ટિકના દાણા અને 5 ટન પ્લાસ્ટિકના ઝભલા મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ત્યારબાદ એકમને સીલ કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહી જિલ્લા […]

Continue Reading

Panchmahal; કાર્યવાહી / હાલોલ નગરપાલિકાની કાર્યવાહી, 28 કંપનીઓમાંથી 650 ટન પ્લાસ્ટિક જપ્ત.

Editor  : Dharmesh Vinubhai Panchal પંચમહાલ જિલ્લા  હાલોલ જીઆઈડીસી માં પ્લાસ્ટિકનાં ઝભલા બનાવતી કંપનીઓ પર હાલોલ નગરપાલિકા દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમ્યાન બેદરકારી સામે આવતા નગર પાલિકા દ્વારા 19 લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાલોલ GIDC માં પ્લાસ્ટિકની કંપનીઓ ઉપર કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ જીઆઈડીસીમાંથી 650 […]

Continue Reading

Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભ મેળા ક્ષેત્રમાં ભયંકર આગ, અનેક ટેંટ બળીને ખાખ.

પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે મહાકુંભ મેળા ક્ષેત્રના ટેંટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અનેક ટેંટ બળીને ખાખ થઇ ગયા છે. ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. શાસ્ત્રીપુલ પાસે ભયંકર આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભ મેળા ક્ષેત્રના શાસ્ત્રી બ્રિજ સેક્ટર 19 […]

Continue Reading

પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવનું કઠલાલ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલના પરિવાર માટે સરાહનીય પગલું…

:: પંચમહાલ મિરર ડેસ્ક :: એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ કઠલાલ પાસેના અકસ્માતમાં  4 લોકોના મોત નીપજ્યા હતા . એક સાથે ચાર લોકોની અંતિમ યાત્રાથી ઓથવાડ ગામમાં શોકની લાગણી ફેલાઇ. પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલ સિંહ જાદવ એ પોતાની નૈતિક ફરજ અને માનવતા સમજી તાત્કાલિક મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અકસ્માત માં મૃત્યુ પામેલા યુવાનો ના […]

Continue Reading